આહીર એકતા મંચ - ગુજરાત માસિક એહવાલ
આહીર એકતા મંચ - ગુજરાત માસિક એહવાલ
1- આહીર એકતા મંચ-ગુજરાત ટ્રસ્ટ નુ નિર્માણ2- ગુજરાત મા આહીરની વસતિ ધરાવતા જીલ્લાઓ - તાલુકાઓ તેમજ તાલુકાઓ ના ગામો નુ સર્વે...નુ કામ 25% પુર્ણ..
3- આહીર રેજીમેંટ જાગૃતિ માટે 18 નવેમ્બર 1962 મા ભારત અને ચીન વચ્ચે થયેલા યુધ્ધ માં શહીદ થયેલા 114 આહીર જવાનો ની યાદ માં પ્રથમવાર દ્વારકા થી 144 આહીર સ્મારક રેવાડી હરિયાણા સુધીની યાત્રા કરી.
4- 26 જાન્યુઆરી 2018 ના રોજ રાજકોટ ખાતે આહીર રેજીમેંટ સ્વાભિમાન બાઈક રેલી કાઢી..
Ha ahir ak thavaani jarur se
ReplyDeleteHa ahir ak thavaani jarur se
ReplyDeleteAjna samayni mang chhe
ReplyDeletebest wishes
ReplyDeleteJay murlidhar
ReplyDelete