આહીર એકતા મંચ-ગુજરાત વિશે માહિતી
આહીર એકતા મંચ-ગુજરાત જાણકારી સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને ને આખા ગુજરાતમા આપણાં આહીર સમાજનું સંગઢન બનાવવું એ અનિવાર્ય છે. એના માટે ગુજરાત ના તમામ આહીર ના ગામોએ આ સંગઠન મા જોડાઈ સાસાથ-સહકાર આપે એ આહીરૉ ની શાન પ્રમાણે જરુરી છે. આ સંગઠન દ્વારા આપણા સમાજમાં શિક્ષણ-મેડીકલ- સંગઠન- આરોગ્ય અને આપણાં સમાજના હકો જેવા મુદ્દાઓ પર કામ કરવામાં આવશે. આહીર એકતા મંચ - ગુજરાત સંગઠનની ગુજરાતમાં જયાં આહીર સમાજની વસ્તી હોય એવા તાલુકા અને જીલ્લા મા સંગઠન ની બોડી બનાવવામાં આવશે. તથા ગુજરાત રાજ્ય એ બોડી બનાવવામાં આવશે... આહીર એકતા મંચ-ગુજરાત વિશે માહિતી 1- આહીર એકતા મંચ-ગુજરાત એક બીન રાજકીય સંગઠન છે. 2- આહીર એકતા મંચ-ગુજરાત મા બધી પેટા અટક એક સમાન છે. જેમકે સોરઠીયા-મસોયા- પંચોળી-બોરીચા- પરાથરીયા- વણાર વગેરે.. 3- આહીર એકતા મંચ-ગુજરાત મા સમાજ ના કામ ને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. 4 - આહીર એકતા મંચ-ગુજરાત કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ મા સાથ નહીં આપે.. 5- આહીર એકતા મંચ-ગુજરાત ની તાલુકા- જીલ્લા તેમજ રાજય લેવલે બોડીઓ બનાવવામાં આવશે... 6- ટ્રસ્ટ બની ગયા પછી દરેક સભ્યએ રોજ નો એક રુપિયો ટ્રસ્ટમ